 |
| |  | | | | લક્ષ્યાંકો: | | | | ગુજરાત રાજ્યની સ્થાપનાના ૫૦ માં વર્ષની ઉજવણી દરમ્યાન વાંચે ગુજરાત અિભયાન ઉજવાય. સમગ્ર ગુજરાત રાજયમાં | | | |  | ૨૫. ૦૦ લાખ બાળકો ૧.૦૦ કરોડ પુસ્તકો વાંચે એવી અપેક્ષા . |  | ૧૫,૦૦૦ શાળાઓ, અને ૧૦૦૦ કોલેજ. |  | ૫૦,૦૦૦ ગ્રંથસારથિ (માર્ગદર્શક) શિક્ષકો અને ૧૦,૦૦૦ નિણાર્યકો યોગદાન આપે એવી અપેક્ષા. |  | ૧૫,૦૦૦ ગ્રંથયાત્રાઓ |  | ૧૫,૦૦૦ પ્રેરણાસભાઓ |  | ૨,૫૦૦ વિચાર વાંચન શિબિરો નું આયોજન જેમાં ૨,૫૦,૦૦૦ વિદ્યાર્થીઓને પ્રેરણા અને તાલીમ આપવામાં આવે. |  | ૧૦.૦૦ લાખ પુસ્તકો તરતાં મૂકવા (લોકો દ્વારા) |  | ૧,૦૦૦ સ્થળે મને ગમતું પુસ્તક વાર્તાલાપો શરૂ થાય (શાળા-કોલેજો સિવાય) |  | ૨૫,૦૦૦ શેરી વાર્તાલાપો-કોલેજનાવિદ્યાર્થીઓદ્વારાવિચારપ્રેરકપુસ્તકોપર |  | કુલ ૧,૦૦,૦૦૦ બાળકો, ૧૪૦૦ જેટલી શાળા અને શિક્ષકોને તેમજ કુલ ૧૧,૦૦૦કોલેજનાવિદ્યાર્થીઓનેઇનામો |  | ગુજરાત ૨૧મી સદીમાં વિશ્વને ચરણે ૧૦૦૦ નર-નારીરત્નોનીભેટ ધરે |  | ગુજરાત ભારતનું જ્ઞાન - વાંચન - પાટનગર / રાજય બને. | |
|
|