| વિદ્યાર્થીઓને સારા વાચન માટેની પ્રેરણાં થાય, તેમજ શા માટે વાંચવું જોઇએ અને સારા પુસ્તકોએ કેવી રીતે મહાપુરૂષોના જીવનમાં પિરવર્તન શક્ય બનાવ્યું છે, તેમજ પુસ્તકો માનવીના જીવન ઘડતરમાં અને સંસ્કાર ઘડતરમાં કેટલું મહત્વનું યોગદાન આપી શકે એ અંગે વિદ્યાર્થીઓ વિચારતા થાય અને મનોમંથન-વિચારશ્રમ કરે એ ખૂબ જ આવશ્યક છે. એ માટે વાંચે ગુજરાત અભિયાનના પ્રથમ ચરણ તરીકે આપણાં માનનીય મુખ્યમંત્રીશ્રી એ દરેક શાળામાં / વર્ગમાં એક વાંચન પ્રેરણા નોંધપોથી-ડાયરી હોય એવી ઇચ્છા વ્યક્ત કરી છે. |